ઉતરકાશી અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવ દેહ એરક્રાફ્ટ મારફતે હમણાં જ એરપોર્ટ પહોંચશે

0
130
news/SAU-RJK-HMU-LCL-uttarkashi-rajkot-family-come-bake-to-city-gujarati-news-5966629-NOR.html?ref=ht
news/SAU-RJK-HMU-LCL-uttarkashi-rajkot-family-come-bake-to-city-gujarati-news-5966629-NOR.html?ref=ht

ઉતરકાશી માં ગઇકાલે શુક્રવારે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 8 રાજકોટવાસીઓના પાર્થિવદેહને વાયા દેહરાદૂનથી એરક્રાફ્ટ મારફતે રાજકોટ લાવવામાં આવશે. હાલમાં રાજ્યસરકારના પ્રયત્નોથી સીધા જ રાજકોટ એરપોર્ટ પર લવાશે. જો કે આ પાર્થિવ દેહ માટે અગાઉથી જ 108 એમ્બ્યુલન્સની સુવિધા કરી દેવામાં આવી છે. જો કે ગત રાત્રિ રાજકોટમાં રહેલા પરિવારને જાણ થતાં હતપ્રત થઈ ગયા હતા.